કેટલે પહોંચી ITR ફાઇલ કરનારાની સંખ્યા? 30 લાખ લોકોને કેમ મળી નોટિસ? કેટલો પહોંચ્યો સોનાનો ભાવ?
કેટલે પહોંચી ITR ફાઇલ કરનારાની સંખ્યા? 30 લાખ લોકોને કેમ મળી નોટિસ? કેટલો પહોંચ્યો સોનાનો ભાવ?
અગાઉ ચૂકવી દેવાયેલા ટેક્સ માટે પણ આવક વેરા વિભાગે નોટિસ મોકલીને ટેક્સની માંગણી કરી હોવાથી કરદાતા ચિંતામાં મૂકાયા છે.
આવકવેરા વિભાગે હજારો કેસોને ઇ-વેરિફિકેશન માટે પસંદ કર્યા છે. ઘણાં કરદાતાઓને નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે.
આવકવેરા વિભાગે હજારો કેસોને ઇ-વેરિફિકેશન માટે પસંદ કર્યા છે. ઘણાં કરદાતાઓને નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે.
આવકવેરા વિભાગે હજારો કેસોને ઇ-વેરિફિકેશન માટે પસંદ કર્યા છે. ઘણાં કરદાતાઓને નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે.
ટેક્સ એક્સપર્ટ્સને ડર છે કે આ સંશોધનોના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વધુ રિએસેસમેન્ટ નોટિસ મોકલી શકે છે.